tag:blogger.com,1999:blog-6119166755308328750.post8475983290070997986..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: કાળ રાત્રીના સંસ્મરણોCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-91475305971350759702021-09-29T06:42:59.082-07:002021-09-29T06:42:59.082-07:00'અદૃષ્ટ શક્તિ મારા કાનમાં જોર શોરથી કહી રહી હત... 'અદૃષ્ટ શક્તિ મારા કાનમાં જોર શોરથી કહી રહી હતી, "ભય! ચત્તો પડ!" <br />ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન ખુદા કરે<br />'માનવમાં વિચાર શક્તિ, શ્રદ્ધા, ભક્તિ----- એવું લાગે છે.' બુધ્ધિશાળી, જ્ઞાાની કે વિદ્વાન પણ આ દવા લેવાથી જ રોગ મટશે એવી શ્રદ્ધાથી જ દવા લે છે. આ પ્લેનમાં બેસવાથી જ અમેરીકા પહોંચાશે એવી શ્રદ્ધાથી જ પ્લેનમાં બેસે છે. ટૂંકમાં મનુષ્ય જીવનની પ્રત્યેક સુખમય ક્ષણ કેવળ શંકા કે તર્કથી નહી પણ શ્રદ્ધાથી જ વ્યતીત થાય છે એ નિર્વિવાદ છે. રવીન્દ્રનાથ ટાગોર કહેતા કે, શ્રદ્ધા બુધ્ધિથી પણ પર હોય છે. જીવનમાં શ્રદ્ધા અવશ્ય હોવી જોઈએ. શ્રદ્ધા વિના બધુ વ્યર્થ છે.<br />'રૅશનાલિસ્ટો આ વાત સાથે સંમત છે! 'સામાન્યતયા આ વાતે માઓવાદી કહેવાતા બુધ્ધિશાળી , વિધર્મીઓ અને ભારતને અસ્થિર કરવા ખૂબ નાણા દ્વારા ભ્રષ્ટ મીડીયાનો સતત પ્રચાર શ્રધ્ધાને અંધ ગણાવે છે જીવ સટોસટની વાતો માણી સૈનિકો માટે ગર્વની લાગણી સાથે શહીદ થયેલ યુવાનોને સલામ<br />યાદ આવે છે. ક્યાં ગયા બધા?<br />વો ગુનગુનાતે રાસ્તે ખ્વાબોં કે ક્યા હુએ<br />વીરાને ક્યૂં હૈં બસ્તિયાઁ બાશિંદે ક્યા હુએpragnajuvyashttps://www.blogger.com/profile/13769721906409823764noreply@blogger.com