tag:blogger.com,1999:blog-6119166755308328750.post7781640987524550000..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: ૧૯૬૯ - જૉઇન્ટ અૉપરેશનલ કન્ટ્રોલ રૂમ - ૨Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-20294537362780724052009-05-03T12:35:00.000-07:002009-05-03T12:35:00.000-07:00. વિષાદના તળીયા વગરના ઊંડા સાગરમાં હું લાંબા સમય સ.... વિષાદના તળીયા વગરના ઊંડા સાગરમાં હું લાંબા સમય સુધી ડુબતો રહ્યો. ત્રણે'ક મહિના બાદ આ પરિવાર વિશે તપાસ કરતાં સમાચાર મળ્યા કે પેલા યુવાનની માતા - શ્રીમતી શૃંગારપુરે આઘાત જીરવી શક્યા નહિ અને તેમનું અવસાન થયું હતું.......<br />Those are words with which the Post on 1969 AmdabadRiots ends....what a touching tragic ghatana. It is sad to know how low a Human can go but may the future bring "mansai" & love amongst all the Community !<br />Chandrapukar ! (Chandravadan. )Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-29527624262350398162009-05-02T09:38:00.000-07:002009-05-02T09:38:00.000-07:00૧૯૬૯માં જે થયું તેના કારણો જોવા જઇએ તો પરસ્પર આક્ષ...૧૯૬૯માં જે થયું તેના કારણો જોવા જઇએ તો પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસવા લાગશે. તેનો કોઇ અંત નહિ આવે. મને તો તેના બે કારણો જણાય છે: એક તો આપણા લોકો ભૂતકાળને છોડી ભવિષ્ય તરફ જવા - move on કરવા- તૈયાર નહોતા. બીજું કારણ: બે આંખની શરમ કેટલાક લોકોના અંતરમાંથી મરી પરવારી હતી. આ જાણે ઓછું હોય, સ્વાર્થસાધુઓએ ઘૃણાસ્પદ અફવાઓ ફેલાવી, પોતાના અંગત રાજકીય લાભ ખાતર પોતાના અનુયાયીઓને હિંસા કરવા પ્રેરી ગુજરાતને આખા વિશ્વમાં બદનામ કર્યું.<br />-----------------<br /><br />બીલકુલ સાચી વાત. તમારું તારણ એકદમ યોગ્ય છે.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-46634438084216535552009-05-02T09:09:00.000-07:002009-05-02T09:09:00.000-07:00ક્યાંક સુત્ર વાન્ચેલ - " હુ માનવી માનવ થાઊ તો ઘ...ક્યાંક સુત્ર વાન્ચેલ - " હુ માનવી માનવ થાઊ તો ઘણુ ! " જરુર છે આજે એવા શિક્ષણ, શિક્ષકો, અને ધર્મ-ગુરુઓની જે માણસ ને માણસાઈ થી જીવતા<br />શિખવી શકે.પણ અફસોસ એ વાતનો છે કે આજના સ્વાર્થી,દમ્ભી,હરામની કમાણી ના જૉરે બની બેઠેલા લીડરો એ ભારત મા જે કાઈ પણ સારી રિતી - નિતી હતી તેને દફનાવવાનુ જ અભ્યાન ચાલુ રાખેલ છે.BloggerYKShttps://www.blogger.com/profile/10733645676387349286noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-68022361585657358872009-05-02T07:56:00.000-07:002009-05-02T07:56:00.000-07:00Excellent chapter--very effective writings-Looking...Excellent chapter--very effective writings-Looking forward to more stories-I was in USA at that time,read all the news in NY Times.<br />Yours are inside-first hand report-Great-harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.com