tag:blogger.com,1999:blog-6119166755308328750.post7615921878804361719..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: હેમંતી દાસCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-30015406785960721812013-11-07T22:48:25.040-08:002013-11-07T22:48:25.040-08:00આજના મેલમાં આ કહાણી વાંચી. દુઃખદ તો ખરી, પણ અંત તો...આજના મેલમાં આ કહાણી વાંચી. દુઃખદ તો ખરી, પણ અંત તો સુખદ આવ્યો, એ સંતોષની વાત કહેવાય...... પણ, નરેન્દ્રભાઈ, આતો તમે તમારા વર્ષોજુનાના જમાનાની વાત કહી, શું આજે પણ તમારા જેવી નીષ્ઠા અને ભાવનાવાળા paid કે સેવાભાવી કાર્યકરો મળી રહે ખરા...????? આજે પણ ભારતથી કેટલીએ કન્યાઓ, ખાસ કરીને પંજાબથી, ગુજરાતથી, લગ્ન કરીને બ્રીટન અને અમેરીકા આવતીજ હોય છે, અને તેમાંથી કોઈકને તો આવી તકલીફ પડતીજ હોય છે...... સ્ત્રીને પુત્ર ન અવતરે તો કાંઈ કોઇ કારખાના કે દુકાનમાં થોડુંજ લેવા જવાય...???? અને મહેનત તો "પુરુષે"જ કરવાનીને....અને તે છતાં પણ સ્ત્રીનોજ વાંક.....!!!!!<br />M.D.Gandhi, U.S.A.<br />mdgandhi21@hotmail.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-12430122731235044512010-11-25T02:48:51.967-08:002010-11-25T02:48:51.967-08:00તમે બસ લખતા રહો કેપ્ટન. અમે વાંચતા રહીશું.તમે બસ લખતા રહો કેપ્ટન. અમે વાંચતા રહીશું.himmathttps://www.blogger.com/profile/05307951658539549529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-90256149544847095522010-08-07T21:33:46.228-07:002010-08-07T21:33:46.228-07:00પ્રજ્ઞા બહેન,
માફ કરશો, આપની કમેન્ટનો જવાબ આપવામાં...પ્રજ્ઞા બહેન,<br />માફ કરશો, આપની કમેન્ટનો જવાબ આપવામાં મોડું થયું છે. આપના ઊંડા સંશોધનને share કરવા માટે ઘણો આભાર. Manic Depressionથી પીડાતી વ્યક્તિ ઘાતકી હુમલા કરીને મૃત્યુ નિપજાવી શકે એવા પણ કિસ્સા અભ્યાસ વખતે જાણવા મળ્યા હતા. આપના અભિપ્રાય મુજબ કદાચ મગજમાં ઉદ્ભવતા રાસાયણીક દ્રવ્યોનો અતિરેક થવાથી હિંસક વૃત્તિ ઉત્તેજીત થતી હોય તે શક્ય છે.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-48135998445370690022010-07-27T19:07:27.355-07:002010-07-27T19:07:27.355-07:00ખૂબ જ હ્રુદયદ્રાવક સત્ય ઘટનાની સુંદર અભિવ્યક્તી
અત...ખૂબ જ હ્રુદયદ્રાવક સત્ય ઘટનાની સુંદર અભિવ્યક્તી<br />અત્યાધુનિક પી.ઇ.ટી. અને સ્પેકટ સ્કેનથી એવું જાણવા મળ્યું હતું કે ડિપ્રેશન વખતે મગજના સૌથી આગળના ભાગ (ફ્રન્ટલ લોબ) અને એક ચેતાકેન્દ્ર (કોડેટ ન્ય(ુકલયસ)નું કામ ઘટી જાય છે અને ડિપ્રેશન જતું રહે ત્યારે ફરી પાછું આ ભાગોનું કામ નોર્મલ થઇ જાય છે. આ ઉપરાંત, ડિપ્રેશનને કારણે આપઘાત કરનાર લોકોના મગજની પોસ્ટ મોર્ટમ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે નોર-એડિ્રનાલીન તથા સીરોટોનિન નામનાં રસાયણો મગજના અમુક ભાગમાં ઘટી જાય છે. આ સાથે કોર્ટીસોલ નામના અંત:સ્ત્રાવનું પ્રમાણ વધી જાય છે અને ગ્રોથ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય છે. મગજના આ જૈવ રાસાયણિક બંધારણ તેમજ એમાં રસાયણોની વધઘટને કારણે ડિપ્રેશન થવાની શકયતા વધી જાય છે. નકારાત્મક જીવનપ્રસંગોએ ડિપ્રેશન થાય એ સમજી શકાય પરંતુ એ ઉપરાંત ઘણી વખત કોઇપણ દેખીતા કારણ વગર પણ ડિપ્રેશનની તકલીફ ઉદભવી શકે છે.<br /><br />જનીનિક બંધારણ ઉપરાંત બાહ્ય-પરિબળોમાં મુખ્યત્વે નિરાશાવાદી વલણ અને અન્ય વ્યક્તિઓ સાથે લાગણીભર્યા સંબંધ બાંધવાની અક્ષમતા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાહ્ય પરિબળો - માનસિક તાણ, સામાજિક-આર્થિક પરિસ્થિતિ, દુ:ખદ ઘટના વગેરે - સાથેનો ડિપ્રેશનનો સંબંધ હજી સ્પષ્ટ પણે સમજી શકાયો નથી. આવી પરિસ્થિતિ કે ઘટનાઓથી ડિપ્રેશન થવાની શકયતા વધે છે. પરંતુ માત્ર એ પરિસ્થિતિ જ ડિપ્રેશન કરે છે એેવું ન કહી શકાય. મૂળભૂત જનીન આધારિત માનસિક બંધારણ ડિપ્રેશન માટે જવાબદાર હોય છે જેમાં આવી પરિસ્થિતિ ''બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. આ અંગે આપનો સહજ પ્રેમાળ અભિગમને સલામ<br /> પ્રજ્ઞાજુ (તલાશ)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-46304810322330656742010-07-11T09:35:45.888-07:002010-07-11T09:35:45.888-07:00સાયકાઅૅટ્રીસ્ટનું માનવું છે કે આ યુવતી acute but d...સાયકાઅૅટ્રીસ્ટનું માનવું છે કે આ યુવતી acute but delayed post-natal depressionથી પીડાય છે. તેનું વલણ આત્મઘાતી છે. તે પોતાનો જીવ તો લેશે જ, તે ઉપરાંત તેના બાળકના જીવન માટે જોખમકારક હોઇ શકે છે<br />>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>><br />Narenbhai, Late but happy to read this NEW POST !<br />While in UK you had done GOOD thing...SAMAJ SEVA !<br />My VANDAN to you !<br />CHANDRAVADAN<br />www.chandrapukar.wordpress.com <br />Narenbhai Thanks for your BLESSING to RUPA & VIRAL !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-91146871644482689932010-07-05T19:42:15.660-07:002010-07-05T19:42:15.660-07:00Capt. Narendra
Hemanti ni ankh ma to chokkas zadza...Capt. Narendra<br />Hemanti ni ankh ma to chokkas zadzadia avya j hashe, mari ankh ma pan avi gaya.<br />Kudos to you for such a nice service. If we have such a system in India too, then many girls would be saved.thnx againNarendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-89575519303165386932010-07-02T17:51:15.609-07:002010-07-02T17:51:15.609-07:00ડીપ્રેશન વિશે વધારાની રસપ્રદ માહિતી આપવા માટે આભાર...ડીપ્રેશન વિશે વધારાની રસપ્રદ માહિતી આપવા માટે આભાર, પ્રજ્ઞાબહેન.<br />ભારતીય ઉપખંડમાં જન્મેલી અને ઉછરેલી બહેનો જ્યારે પોતાનો સમગ્ર પરિવાર દેશમાં છોડી બ્રિટન જેવા દેશમાં લગ્ન કરીને જાય ત્યાર પછી તેમને સાસરીયા તરફથી ભાવનાત્મક આધારની અત્યંત આવશ્યકતા હોય છે. તે જો ન મળે તો તે સાવ એકાકી બની જતી હોય છે. આવી હાલતમાં પતિના એક્સ્ટેન્ડેડ પરિવાર તરફથી તેમને ત્રાસ આપવામાં આવે તો તેમને માનસિક બીમારી થવાની સંભાવના ઘણી વધી જાય છે. લંડનની અમારી સોશિયલ વર્ક ટીમના કેસ લોડમાં પોસ્ટ-નેટલ ડીપ્રેશનનો ભોગ બનેલી આવી કેટલીક બહેનો હતી. <br />આમારી કાઉન્સીલનાા માનસિક આરોગ્ય કેન્દ્ર સાથે જીપ્સી થોડા સમય માટે સંકળાયો હતો. તે સમયે આ કેન્દ્રમાં ધ્યાન, યોગ અને સંગીતના સેશન્સ ચલાવતા. તેમાં ભાગ લેનારા સભ્યોને ઘણો લાભ થતો. પોતાના ઘરમાં જે બહેનો વ્યગ્રતાથી વર્તતી તેઓ સવારના યોગ અને ધ્યાનના સેશન પછી બાકીના આખા દિવસના કાર્યક્રમોમાં શાંત ચિત્તે ભાગ લઇ શકતી હતી. નાદ-બ્રહ્મ અને યોગની therapy પર સંશોધન કરવામાં આવે તો તેનો વ્યાપક લાભ થાય તેવું મારૂં માનવું છે.<br />બાકી હેમંતીની સાથે તેના પતિ રહેવા ગયા પછી અમે તેમનો કેસ close કર્યો હતો તેથી તેમને ત્રાસ આપનાર લોકો વિશે જાણવા મળ્યું નહિ.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-18501733073880528522010-07-01T15:21:54.164-07:002010-07-01T15:21:54.164-07:00Yes this is our society. Thanks that there exsist...Yes this is our society. Thanks that there exsist in <br />a Welfare country like Britain such Govt agencies and honest and well educated person like Narendra, urfe Gypsy who does bring to the nation the social culture that is there in our shameful society, when we boast about our high<br />and literate society. God help those who are nothing but claiming themselves to be God of Gods. <br />WELL DONE NARENDRA !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-52437478694378600392010-06-30T12:11:49.246-07:002010-06-30T12:11:49.246-07:00સરસ સુખાંત અંત વાંચી આનંદ થયો. આવા બીજા અનુભવો પણ ...સરસ સુખાંત અંત વાંચી આનંદ થયો. આવા બીજા અનુભવો પણ આપતા રહેજો. <br />દેશમાં પણ આવા ઘણા કેસ બનતા હોય છે.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-25949365488342611492010-06-30T11:03:54.060-07:002010-06-30T11:03:54.060-07:00વિશ્વમાં દર સોમાંથી પાંચ થી દશ વ્યક્તિ ડિપ્રેશનથી ...વિશ્વમાં દર સોમાંથી પાંચ થી દશ વ્યક્તિ ડિપ્રેશનથી પીડાય છે. દર ૪૦ સેકન્ડે એક આપઘાત થાય છે અને કુલ આપઘાતના કિસ્સામાંથી ૬૦ ટકા કિસ્સા ડિપ્રેશનનું પરિણામ હોય છે. આશરે ૩૪ કરોડ લોકો આ દુનિયામાં ડિપ્રેશનથી પીડાય છે ડિપ્રેશનની બીમારી પ્રાઈમરી કેર ફીઝીશિયન પણ સહેલાઇથી ઓળખી શકે છે. અને તે છતાં આ બીમારી ની સારવાર સમયસર શરૂ થતી નથી. જેને પરિણામે દર વર્ષે દસ લાખ લોકો આત્મહત્યા કરે છે. જો સમયસર ડિપ્રેશનની સારવાર શરૂ થઇ હોત તો આમાંથી ઘણા દર્દીઓની આત્મહત્યા નિવારી શકાઇ હોત. <br />માનસિક બીમાર વ્યક્તિને અન્ય કોઇ પણ શારીરિક બીમારી કરતાં વધુ હૂંફ અને સામાજિક ટેકાની જરૂર હોય છે અને દુર્ભાગ્યે આપણા સમાજમાં આવા દર્દીઓને જ સૌથી ઓછી હૂંફ મળે છે. <br /><br /> આપણી હેમંતીદાસ તો કાવત્રાનો ભોગ બનેલી! આમાં સુખદ અંજામથી આનંદ થયો પણ તેને ભોગ બનાવનારના અંજામ વિષે માહિતી હોય તો ણાવશો........................<br /> ॐ નું મૂળ છેક સમગ્ર બ્રહ્માંડ રચાયું તે કાળખંડ સાથે જડાયેલું હોવાની માન્યતા છે. બાઇબલ કહે છે: ‘શરૂઆતમાં માત્ર શબ્દ હતો. આ શબ્દ ઇશ્વર પાસે હતો.અને શબ્દ જ ઇશ્વર હતો.’ ॐ સૌથી શકિતશાળી મંત્ર છે.મંત્રોરચારણ હીલિંગ પાવર ધરાવે છે? -"અમેરિકાની ડ્યુક યુનિવર્સિટી સાથે સંકળાયેલા સકાયેટ્રી પ્રોફેસર ડો. હેરોલ્ડ કોઇંગ કહે છે કે પ્રાર્થનાની માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર છે અને અસર વિશેના ૧૨૦૦ જેટલા કેસનું દસ્તાવેજીકરણ કર્યું છે. <br /> મને માનસિક રોગની સારવારમા આ પધ્ધતિ શ્રેષ્ઠ લાગી છે....<br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br />પ્રજ્ઞાજુ(તલાશ)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-44533241587036657702010-06-30T10:47:38.332-07:002010-06-30T10:47:38.332-07:00સત્ય ઘટનાઓ ઘણીવાત વાસ્તવિકતા કરતા પણ વધારે હ્રદયદ્...સત્ય ઘટનાઓ ઘણીવાત વાસ્તવિકતા કરતા પણ વધારે હ્રદયદ્રાવક સાબિત થતી હોય છે..<br />સરસ અભિવ્યક્તિ.<br /><br />nilam doshi..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-83454068363524474902010-06-30T04:55:19.542-07:002010-06-30T04:55:19.542-07:00સંવેદનશીલ સત્યઘટના ને હકારાત્મક મોડ આપીને ખરેખર સર...સંવેદનશીલ સત્યઘટના ને હકારાત્મક મોડ આપીને ખરેખર સરાહના અને અભિનંદનને પાત્ર છો. સેલ્યુટ સર.Rajni Agravathttp://www.rajniagravat.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-7347810996928115012010-06-29T23:00:31.994-07:002010-06-29T23:00:31.994-07:00very interesingvery interesingMukundhttps://www.blogger.com/profile/00000676077023273625noreply@blogger.com