tag:blogger.com,1999:blog-6119166755308328750.post7078775901284857373..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: ંઅસ્થિર સંબંધોનું બાંધકામ (૧)Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-82212062546980921432014-11-18T05:29:40.821-08:002014-11-18T05:29:40.821-08:00આપનો વિચાર આ શ્રેણીમાં અપાતા Eco-mapના અનુસંધાનને ...આપનો વિચાર આ શ્રેણીમાં અપાતા Eco-mapના અનુસંધાનને એક નવું પરિમાણ આપે છે જે માટે આપનો ધન્યવાદ. આ Self Help પદ્ધતિમાં કોઈ વ્યક્તિ પોતાનું ગ્રહ મંડળ બનાવે તે શ્રેણીની શરૂઆતમાં જણાવ્યા મુજબ આત્મલક્ષી - subjective રહેશે. આપના વિચાર મુજબ જે વ્યક્તિએ પોતાનું ગ્રહ મંડળ બનાવ્યું છે, અને તેમાં જે જે વ્યક્તિઓને તેણે આવરી લીધી છે તે તેના આત્મીય હોય અને તેમના પર વિશ્વાસ હોય, તેને આ concept સમજાવી તેમનું ગ્રહ મંડળ બનાવવા કહી, તેની સાથે તેણે પોતે બનાવેલ ગ્રહ મંડળ સરખાવી જુએ તો તેના ઘણાં સારા પરિણામ આવી શકે. આમ બન્નેના સ્વતંત્ર રીતે કરેલા, અને સરખાવી જોયેલા ગ્રહ મંડળની આપસમાં ચર્ચા કરવાથી તેમની વચ્ચે કોઈ એવા અણ ઉકલ્યા પ્રશ્નો કે સમસ્યાઓ હોય તો તેનો નીવેડો જરૂર આવી શકે. જો કે આમ કરતી વખતે બન્ને વચ્ચે ભાવૈક્ય અને એકબીજાને સમજી લેવાની અને પ્રશ્નો ઉકેલવાની નિખાલસ વૃત્તિ હોવી આવશ્યક છે. <br /><br />આપના સૂચન માટે હાર્દીક આભાર. આ શ્રેણીના વાચકોને 'સંબંધોનો સેતુ' કામનો લાગે અને સમાજને તેનો ફાયદો થઈ શકે એવી માન્યતા હોય તો તેને પુસ્તક સ્વરૂપે બહાર પાડી બને તો વિનામૂલ્યે વહેંચવાનો પ્રયત્ન કરીશું. તેમાં આપના સૂચનને જરૂર ઉમેરી લઈશું. Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-15959975708969580122014-11-18T05:14:52.568-08:002014-11-18T05:14:52.568-08:00સંબંધોનો સેતુ શ્રેણી ખુબજ રસપ્રદ છે. એક વ્યકિતએ પો...સંબંધોનો સેતુ શ્રેણી ખુબજ રસપ્રદ છે. એક વ્યકિતએ પોતાના આસપાસના સંબંધી ના વર્તુળ દોરી તે વ્યક્તિએ તેના સંબંધ અનુસાર ભિન્ન ભિન્ન લીટી દોર્યા બાદ સંબંધોનુ વિશ્લેષણ થઇ શકે છે.<br /> <br />જો આ પ્રમાણે કેન્દ્ર માં રહેલ વ્યક્તિની આસપાસ રહેલી વ્યક્તિઓ ને એકપછી એક કેન્દ્રમાં રાખી જે તે વ્યક્તિ તેના સંબંધ અનુસાર ભિન્ન ભિન્ન લીટી દોર્યા બાદ (અર્થાત જે તે વ્યક્તિ તેના સંબંધ અનુસાર તે વ્યક્તિ થકી જ ભિન્ન ભિન્ન લીટી દોર્રાવ્યા બાદ) સૌ પ્રથમ વાર કેન્દ્ર માં રહેલ વ્યક્તિની અરસ પરસ સંબંધોનુ વિશ્લેષણ (cross verification) કરવામાં આવે તો કદાચ વિશ્લેષણ ના પરિણામ વધુ સચોટ આવે તેવું મારું માનવું છે. આ બાબતે આપની ટીપ્પણી રસપ્રદ રહશે.<br />સ્નેહ અને આદર સહ,<br />આપનો <br />નિરંજન Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-29838027671317283942014-11-17T12:24:37.397-08:002014-11-17T12:24:37.397-08:00આપણે જાણીએ છીએ કેજે સંબંધની આધારશીલા સમર્પણ છે તે ...આપણે જાણીએ છીએ કેજે સંબંધની આધારશીલા સમર્પણ છે તે સંબંધ સુખદ અને સ્થિર રહે છે. પણ જે સંબંધમાં મેળવવાની અપેક્ષા છે તે સંબંધ દુઃખદ અને અસ્થિર બને છે. આજનો માણસ સંબંધમાં પણ વ્યાપાર અને નફો જોતો થઈ ગયો છે. સ્વાર્થ સ્થાપિત કરતો થઈ ગયો છે પરિણામે સંબંધો તૂટી જવા લાગ્યાં છે.સંબંધને સૌહાર્દભાવથી હોય અને નિભાવવા ની અપેક્ષા <br />સંબંધ તકવાદી અને તકલાદી ન હોવા જોઈએ.સ્વાર્થના ત્રાજવે તોળાય તેવા ન હોવા જોઇએ પણ<br /> લાગણીના ત્રાજવે તોળાતા હોવા જોઇએ<br />પ્રજ્ઞાજુ વ્યાસAnonymousnoreply@blogger.com