tag:blogger.com,1999:blog-6119166755308328750.post5058855367742391172..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: "સહુ ચાલો જંગ જીતવા, બ્યુગલો વાગે..." Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-62056653344400366002021-06-26T08:10:57.336-07:002021-06-26T08:10:57.336-07:00મહાકવિ નાનાલાલના વીર રસ કાવ્ય પાર્થને કહો ચડાવે ... મહાકવિ નાનાલાલના વીર રસ કાવ્ય પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ બાદ 'વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે?'...<br />દેશ પર જીવન ન્યોછાવર કરતા આ દરેક પરિવારને જોઈને પ્રશ્ન થાય કે આ પરિવારો ઇમોશનનું મેનેજમેન્ટ કઈ રીતે કરતા હશે? દેશ પ્રત્યેનો પ્રેમ કેવો બળવત્તર હશે જે અંગત સુખ અને અંગત પ્રેમને બીજા નંબરે બેસાડે છે. રણભૂમિ પર મોકલતી સ્ત્રી, એ યોદ્ધા કરતાં પણ વધુ શક્તિશાળી ભાસે. એક તરફ રણશિંગુ ફૂંકાય ને બીજી તરફ સૈનિકની પત્નીઓ ‘વિજય ભવ’નું તિલક કરી પતિને મોકલે ત્યારે વિજય સાથે પાછા ક્યારેય નહીં આવેની માનિસક તૈયારી પણ હોય. વર્ષો પહેલાં કવિ નાનાલાલે રણમેદાનમાં પતિને મોકલતી વેળા પત્ની કઈ રીતે વિદાય આપે એનું ગીત લખેલું, “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ. આવન્તાં ઝાલીશ બાણને હો, ઢાલે વાળીશ ઘાવ.pragnajuvyashttps://www.blogger.com/profile/13769721906409823764noreply@blogger.com